Chapter : રોઝહ
(Page : 391)
સવાલ :– શકિત માટે બીમારને પ્રવાહી ગ્લૂકોઝ ચઢાવવામાં આવે છે, તો શું રોઝાની હાલતમાં નસમાં પ્રવાહી ગ્લૂકોઝ ચઢાવી શકાય? અને તેના ચઢાવવાથી રોઝો તૂટશે કે નહિ?
જવાબ :– જો બીમારના ઈલાજ માટે ગ્લૂકોઝ ચઢાવવાની ઝરૂરત હોય તો રોઝહની હાલતમાં પણ તે ચઢાવી શકાય છે અને આ પ્રમાણે નસમાં પ્રવાહી ગ્લૂકોઝ ચઢાવવાથી રોઝો તૂટશે નહિ. (આલાતે જદીદહ)
Log in or Register to save this content for later.