Chapter : રોઝહ
(Page : 390)
સવાલ :– એક ભાઈએ રમઝાનનો રોઝો રાખ્યો, પરંતુ બપોરે પેટમાં ખૂબ જ દુખાવો થયો અને ઉલ્ટી પણ થઈ. પછી કોઈએ સલાહ આપી કે રોઝો તોડી નાખો, એટલે તે ભાઈએ રોઝો તોડી નાખ્યો, બીજા દિવસે પણ રોઝો રાખીને દુખાવો થયો એટલે બીજો રોઝો પણ તોડી નાખ્યો. એમ ત્રણ દિવસો સુધી રોઝો તોડી નાખ્યો તો હવે મઝકૂર માણસ ઉપર કફ્ફારો આપવો વાજિબ છે કે નહિ ? અને એક કફ્ફારો આપવો પડશે કે ત્રણ કફફારા આપવા પડશે. રોઝો તોડવાની સલાહ ડોકટરની ન હતી.
જવાબ :– મઝકૂર માણસે પોતાના એવા અનુભવ સિવાય અથવા કોઈ મુસ્લિમ ડોકટરના એવા અભિપ્રાય સિવાય કે જો રોઝો નહિ તોડવામાં આવે તો બીમારી વધી જશે, રોઝો ન તોડવો જોઈતો હતો, પરંતુ પૂછેલી સૂરતમાં એવા અનુભવ કે અભિપ્રાય સિવાય બીમારીના કારણે રોઝો તોડી નાખવાથી ફકત તે રોઝાઓની કઝા જ લાગુ પડશે, કફ્ફારો આપવો વાજિબ નથી. (કિ. મુફતીઃ૪/ર૩૦)
સવાલ :– એક ભાઈએ રમઝાનનો રોઝો રાખ્યો, પરંતુ બપોરે પેટમાં ખૂબ જ દુખાવો થયો અને ઉલ્ટી પણ થઈ. પછી કોઈએ સલાહ આપી કે રોઝો તોડી નાખો, એટલે તે ભાઈએ રોઝો તોડી નાખ્યો, બીજા દિવસે પણ રોઝો રાખીને દુખાવો થયો એટલે બીજો રોઝો પણ તોડી નાખ્યો. એમ ત્રણ દિવસો સુધી રોઝો તોડી નાખ્યો તો હવે મઝકૂર માણસ ઉપર કફ્ફારો આપવો વાજિબ છે કે નહિ ? અને એક કફ્ફારો આપવો પડશે કે ત્રણ કફફારા આપવા પડશે. રોઝો તોડવાની સલાહ ડોકટરની ન હતી.
જવાબ :– મઝકૂર માણસે પોતાના એવા અનુભવ સિવાય અથવા કોઈ મુસ્લિમ ડોકટરના એવા અભિપ્રાય સિવાય કે જો રોઝો નહિ તોડવામાં આવે તો બીમારી વધી જશે, રોઝો ન તોડવો જોઈતો હતો, પરંતુ પૂછેલી સૂરતમાં એવા અનુભવ કે અભિપ્રાય સિવાય બીમારીના કારણે રોઝો તોડી નાખવાથી ફકત તે રોઝાઓની કઝા જ લાગુ પડશે, કફ્ફારો આપવો વાજિબ નથી. (કિ. મુફતીઃ૪/ર૩૦)
સવાલ :– એક ભાઈએ રમઝાનનો રોઝો રાખ્યો, પરંતુ બપોરે પેટમાં ખૂબ જ દુખાવો થયો અને ઉલ્ટી પણ થઈ. પછી કોઈએ સલાહ આપી કે રોઝો તોડી નાખો, એટલે તે ભાઈએ રોઝો તોડી નાખ્યો, બીજા દિવસે પણ રોઝો રાખીને દુખાવો થયો એટલે બીજો રોઝો પણ તોડી નાખ્યો. એમ ત્રણ દિવસો સુધી રોઝો તોડી નાખ્યો તો હવે મઝકૂર માણસ ઉપર કફ્ફારો આપવો વાજિબ છે કે નહિ ? અને એક કફ્ફારો આપવો પડશે કે ત્રણ કફફારા આપવા પડશે. રોઝો તોડવાની સલાહ ડોકટરની ન હતી.
જવાબ :– મઝકૂર માણસે પોતાના એવા અનુભવ સિવાય અથવા કોઈ મુસ્લિમ ડોકટરના એવા અભિપ્રાય સિવાય કે જો રોઝો નહિ તોડવામાં આવે તો બીમારી વધી જશે, રોઝો ન તોડવો જોઈતો હતો, પરંતુ પૂછેલી સૂરતમાં એવા અનુભવ કે અભિપ્રાય સિવાય બીમારીના કારણે રોઝો તોડી નાખવાથી ફકત તે રોઝાઓની કઝા જ લાગુ પડશે, કફ્ફારો આપવો વાજિબ નથી. (કિ. મુફતીઃ૪/ર૩૦)
Log in or Register to save this content for later.