[૩૧૬] કુતરું કરડવાથી ઈન્જેકશન

Chapter : રોઝહ

(Page : 383)

સવાલ :– રોઝદારને કુતરું કરડી ગયું તો રોઝાની હાલતમાં જે ડુંટી ઉપર ઈન્જેકશન મારવામાં આવે છે તે ઈન્જેકશનો રોઝહની હાલતમાં લઈ શકાય?

જવાબ :–  કુતરું કરડવાથી જે ઈન્જેકશન મારવામાં આવે છે તેની વડે દવા સીધી પેટમાં પહોચાડવામાં આવે છે, માટે તેવા ખાસ ઈન્જેકશનથી રોઝહ તૂટી જાય છે અને તે ઈન્જેકશન તાત્કાલિક રોઝહની હાલતમાં ન લેવાથી ભયંકર બીમારીનો ખરેખર ભય રહે છે, માટે મઝકૂર ઈન્જેકશન લઈ રોઝો તોડવો જાઈઝ છે અને તેની કઝા કરવી ઝરૂરી છે.                      (શામી ભા.ર આલાતે જદીદહ)

Log in or Register to save this content for later.