Chapter : ઝકાત
(Page : 250)
સવાલ :– (૩) જે વ્યકિતના માથે કર્ઝ હોય તેવી વ્યકિતને ઝકાત, વાજિબ સદકો કે નફલ સદકો આપી શકાય? તેમની પાસે ધંધાનો માલ–સામાન કે પાંચ હજાર રોકડા હોય, પરંતુ માથે પ૦,૦૦૦/– જેવું દેવુ હોય તો તેમને ઝકાત કે વાજિબ સદકો આપી શકાય?
જવાબ :– (૩) જો દેવું બાદ કરતાં સાહિબે નિસાબ ન રહે તો તેમને ઝકાત કે વાજિબ સદકહ આપી શકાય છે. (શામી ર)
Log in or Register to save this content for later.