[ર૧૦] તાલીમ પાછળ ઝકાત ખર્ચ કરવી

Chapter : ઝકાત

(Page : 248)

સવાલ :– (૩) ગરીબ કુટુંબ હોય અને કુટુંબની મુખ્ય વ્યકિત ફેરી કે રીક્ષા ચલાવી કુટુંબનું ભરણ પોષણ કરતા હોય અને માસિક આવક રૂપિયા ૩૦૦૦/– થી પ૦૦૦/– હોય, સોના ચાંદીનો હિસાબ કરતા વ્યકિત ઝકાતનો હકદાર ન હોય, પરંતુ તેના બાળકોને સારુ શિક્ષણ આપી શકે તે માટે બાળકોની ફી ભરવા ઝકાતની રકમમાંથી મદદ માંગે તો મદદ આપી શકાય છે કે કેમ? કેમકે બાળક પોતે સાહિબે માલ નથી. અને તે જ ઝકાતનો હકદાર બની શકે?

જવાબ :– (૩) ઝકાતનો હકદાર ન હોય એવી વ્યકિતની નાબાલિગ અવલાદના શિક્ષણ માટે ઝકાતની રકમ ન આપી શકાય. (શામી–ર)

Log in or Register to save this content for later.