Chapter : તહારત
(Page : 59)
સવાલ :– અમુક લોકો હાથને બોસો આપ્યા પછી માથા પર હાથ ફેરવે છે તો દુરુસ્ત થશે કે નહી ?
જવાબ :– મસહ તો થઈ જશે, પરંતુ મસહ કરતાં પહેલાં હાથોને બોસો દેવાની કોઈ અસલ નથી, એ અમલ છોડી દેવો જોઈએ.
Log in or Register to save this content for later.