Chapter : ઝકાત
(Page : 175-176)
સવાલ :– ઝકાતના પૈસામાંથી નાના બાળકોને અપાય કે નહિ તે જણાવશો.
જવાબ :– ઝકાતના પૈસા ના બાલિગ છોકરાને આપી શકાય છે પણ ઝરૂરી છે કે તે છોકરા પાસે એટલો માલ ન હોય કે માલદાર બની જાય, અને ન એના બાપ માલદાર હોય, મતલબ કે ગરીબ માણસના નાબાલિગ છોકરાને ઝકાતના પૈસા આપી શકાય છે. (શામી –ર/૬૪)
Log in or Register to save this content for later.