[પરપ] શું મરઘીમાં પણ સાત નાજાઇઝ ભાગો હોય છે?

Chapter : ઇસ્લામી ઝબાઇહ

(Page : 572)

સવાલ :– જે રીતે ચોપગા જાનવરોમાં સાત વસ્તુઓ ખાવી જાઈઝ નથી.  શું તે વસ્તુઓ મરઘા – મરઘીમાં પણ હોય છે કે નહિ તે જણાવશો અને સાત વસ્તુ કઈ તેના નામ આપશોજી.

જવાબઃ– હલાલ જાનવરની સાત વસ્તુઓ ખાવી જાઈઝ નથી. વહેતુ લોહી, પિત્તાશય, હરામ મગઝ, ઝકર, ખુસયહ, શરમગાહ, ગુદ્‌દ, મરઘીમાં પહેલી ત્રણ વસ્તુઓ હોવાની જાણ છે, બાકીની જાણ નથી.

Log in or Register to save this content for later.