Chapter : તહારત
(Page : 56)
સવાલ :– શરૂઆતથી જ એક વેંતથી ઓછું મિસ્વાક હોય તો વુઝૂ કરતી વખતે તેનો ઉપયોગ કરી શકાય કે નહિં ?
જવાબ :– એવા દાતણનો ઉપયોગ તો કરી શકાય છે અને તેના ઉપયોગથી સુન્નતે મિસ્વાકનો સવાબ પણ મળશે, પરંતુ શરૂમાં દાંતણ એક વેંતની લંબાઈમાં હોવું મુસ્તહબ છે. (શામી ભા. ૧, અ. ફતાવા–ર/ ૧પ)
Log in or Register to save this content for later.