Chapter : કુરબાની
(Page : 466)
સવાલ :–(ર) કુરબાનીના ચામડાં વેચવા માટે હમારે અમદાવાદ જવાનું પણ થાય છે, ચામડું લઈ જવા માટે જે સાધન ટેમ્પો વગેરે કરવાનો થાય તો ચામડાંની રકમમાંથી ખર્ચ પાડી શકાય ખરૂ?
જવાબઃ– (ર) મજકૂર ખાલો અમદાવાદ લઈ જવા સાધનનું ભાડૂ અને વેચાણ વ્યવસ્થા માટેનો અન્ય ખર્ચ પણ ખાલોની કિંમતમાંથી કરવો જાઈઝ નથી.
Log in or Register to save this content for later.