Chapter : નમાઝ
(Page : 156)
સવાલ :–(૧) કોઈ ઓરત હૈૈઝની હાલતમાં ૪૮ માઈલ અથવા તેથી દૂરના સ્થળનો સફર કરે તો તે મુસાફિર ગણાશે કે નહિ ?
જવાબ :–(૧) હેઝ વાળી ઓરત ચાહે ૪૮ માઈલ અથવા તેથી દૂરના સ્થળે જવાની નિય્યત કરી સફર શરૂ કરે તો પણ તે મુસાફિર નહિં ગણાય, બલકે મુકીમ જ બાકી રહેશે.
(દૂર્ર – શામી :૧/પ૩પ, બહેશ્તી ઝેવરઃર/૪૯)
Log in or Register to save this content for later.