[૧૧ર] હૈઝની હાલતમાં સફરથી મુસાફિર નહિં બને

Chapter : નમાઝ

(Page : 156)

સવાલ :–(૧) કોઈ ઓરત હૈૈઝની હાલતમાં ૪૮ માઈલ અથવા તેથી દૂરના સ્થળનો સફર કરે તો તે મુસાફિર ગણાશે કે નહિ ?

જવાબ :–(૧) હેઝ વાળી ઓરત ચાહે ૪૮ માઈલ અથવા તેથી દૂરના સ્થળે જવાની નિય્યત કરી સફર શરૂ કરે તો પણ તે મુસાફિર નહિં ગણાય, બલકે મુકીમ જ બાકી રહેશે.

(દૂર્ર – શામી :૧/પ૩પ, બહેશ્તી ઝેવરઃર/૪૯)

Log in or Register to save this content for later.