[૧૧૧] સજદએ તિલાવતની અદાયગીનો વખત

Chapter : નમાઝ

(Page : 155)

સવાલ :– કુર્આન મજીદમાં ચૌદ સજદહ આવે છે તો સજદહની આયત આવે એટલે તરત જ સજદહ કરી લેવો કે બાદમાં કરવો ?

જવાબઃ– જો મકરૂહ સમય ન હોય તો તરત જ સજદએ તિલાવત કરી લેવો અફઝલ છે, અને અદા કરવામાં મોડું કરવું પણ જાઈઝ છે અને મકરૂહ વખતમાં સજદહ કરવો મકરૂહ છે.                    (શામી –૧)

Log in or Register to save this content for later.