Chapter : નમાઝ
(Page : 154)
સવાલ :– ઓરતો માટે પણ સજદએ તિલાવત કરવો પડશે કે કેમ ?
જવાબ :– સામાન્ય હાલતમાં સજદહની આયત તિલાવત કરવાથી અથવા તેને સાંભળવાથી ઓરત ઉપર પણ સજદએ તિલાવત વાજિબ થાય છે, અલબત્ત, ઓરત હૈઝ અથવા નિફાસની હાલતમાં હોય અને સજદહની આયત પઢે અથવા સાંભળે તો આવી હાલતમાં ઓરત ઉપર સજદએ તિલાવત વાજિબ થતો નથી. (શામી – ૧ / પ૧૬)
Log in or Register to save this content for later.