[૩૪પ] એક સાતમા ભાગનો સવાબ પૂરી ઉમ્મત માટે

Chapter : કુરબાની

(Page : 411)

સવાલ :– કુરબાનીના મોટા જાનવરમાં એક નફલ હિસ્સો રાખી તેનો સવાબ પૂરી ઉમ્મતને પહોંચાડી શકાય?

જવાબ :– કુરબાનીના એક સાતમા નફલ ભાગનો સવાબ પૂરી ઉમ્મતે મુસ્લિમહને પહોંચાડી શકાય છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ એક મેંઢાની કુરબાની પૂરી ઉમ્મત તરફથી ફરમાવી હતી.   (શામી–પ/ર૦૭)

Log in or Register to save this content for later.