[૩૮૮] વિલાદત પછી કયાં સુધી હમબિસ્તરીની મનાઈ છે

Chapter : નિકાહ

(Page : 455)

સવાલ :–ઓરતને છોકરું પેદા થઈ જવા બાદ કેટલા દિવસ સુધી સુહબત ન કરવી જોઈએ.

જવાબ :– બધી ઓરતો માટે એક સરખી કોઈ સમય મર્યાદા નથી, કારણકે દરેક ઓરતને બાળક જન્મ્યા પછી આવતા લોહીની મુદ્દત અલગ અલગ હોય છે માટે જે ઓરતને જયારે લોહી વહેવાનું સદંતર બંધ થઈ જાય ત્યાર પછી તેના ગુસલ કર્યા પછી તેનાથી સુહબત કરવી જાઈઝ છે અને જો બાળક જન્મ્યા પછી ચાળીસ દિવસથી વધુ મુદ્દત લોહી વહેતુ રહે તો તે બીમારીનું ખૂન છે એટલે ચાળીસ દિવસ પછી ખૂન વહેવા છતાં સુહબત કરવી જાઈઝ છે.        (શામી–ર)

Log in or Register to save this content for later.