Chapter : નિકાહ
(Page : 421)
સવાલઃ– હમારી બચ્ચી કે લીએ ઉનકી અમ્માને શાદી કે મુતઅલ્લિક ઈસ્તિખારહ કિયા થા ઉસ મેં ઉનકો લાલરંગ બતાયા હે, ઈસસે કયા મતલબ હે ? અચ્છા હે યા નહીં ?
જવાબ :– ઓરત કોઈ કામ બાબત ઈસ્તિખારો કરે અને ખ્વાબમાં લાલ રંગ જોવે તો એનાથી ઉલટી તાબીર ગણાશે માટે પૂછેલી સૂરતમાં જે છોકરા સાથે રિશ્તો કરવા માટે ઈસ્તિખારો કર્યો હોય તે છોકરા સાથે રિશ્તો કરવો સારો અને ખુશીની વાત છે, એવો ઈશારો છે. (શામી ૪૬૧ ભા.૧ / તાબીરૂર્રુઅયા – ઈબ્ને સીરીન રહ.)
Log in or Register to save this content for later.