[૩૧૯] વલીમાની મુદ્દત

Chapter : નિકાહ

(Page : 371)

સવાલઃ– શાદી પછી કેટલા દિવસે વલીમો કરવાનો હુકમ છે ?

જવાબ :– શાદી પછી ત્રણ દિવસ સુધી વલીમાની દઅવત કરી શકાય છે.      (આમલગીરી :–પ/૩૪૩)

Log in or Register to save this content for later.