[૧૦ર] ભૂલથી અઊઝૂ ઝોરથી પઢવું

Chapter : નમાઝ

(Page : 146)

સવાલ :– જહરી નમાઝમેં આધી તઅવ્વુહ મસલન્‌ ”અઊઝુ બિલ્લાહિ મિનશ્શયતાનિ” તક ભૂલસે ઝોરસે પઢ લિયા તો ઉસકા કયા હુકમ હૈ?

જવાબ :– નમાઝ જાઈઝ અને દુરસ્ત ગણાશે. માટે ન નમાઝનો ઈઆદહ ઝરૂરી છે, ન તો સજદએ સહવ ઝરૂરી છે.

           (આલમગીરી–૧/૧ર૮)

Log in or Register to save this content for later.