[પ૦૭] મુક્‌તદી માટે વિત્રમાં કુનૂત વાજિબ છે

Chapter : નમાઝ

(Page : 521)

સવાલ : રમઝાન શરીફમાં તરાવીહ જમાઅતથી પઢનાર મુક્‌તદીએ દુઆએ કુનૂત પઢવું જોઈએ કે ખામોશ રહેવું જોઈએ ?

જવાબ : જ્યારે તરાવીહ બાદ ઈમામ વિત્ર પઢાવે અને ત્રીજી રકાતમાં દુઆએ કુનૂત પઢે તો મુક્‌તદીએ પણ પઢવું જોઈએ તેના ઉપર પણ કુનૂત પઢવું વાજિબ છે.                                      (તહતાવી : ર૦૯)

Log in or Register to save this content for later.