Chapter : નમાઝ
(Page : 503)
સવાલ :–(૩) એવા ઘરમાં જમાઅત સાથે નમાઝ પઢવી જાઈઝ છે જે મસ્જિદથી થોડાક જ ફાસલા પર આવેલું હોય અને મસ્જિદની અઝાન પણ સંભળાતી હોય ? આવી જમાઅત થતી હોય તો તેને રોકવી વાજિબ છે કે નહિ?
જવાબ :–(૩) કોઈ શરીઅત માન્ય ઉઝર વગર મસ્જિદની જમાઅત છોડીને મસ્જિદથી નજીકના ઘરમાં ફર્ઝ નમાઝની જમાઅત કરવી મકરૂહે તહરીમી અને બિદઅત છે. (શામી – ૧ / ૩૭૧, બહર – ૧/૩૪૬)
આવી જમાઅત કરનાર નમાઝીઓને મસ્જિદની જમાઅતની ફઝીલત અને તેને છોડવાની વઈદ બતાવી સમજાવવા જોઈએ.
Log in or Register to save this content for later.