[૪૯૩] તસ્વીર સામે નમાઝ

Chapter : નમાઝ

(Page : 502)

સવાલ :–(૧) અગર કોઈ માણસે અમદન (ઈરાદાપૂર્વક) એવી જગ્યાએ નમાઝ પઢી કે તેની આગળ તસ્વીર વાળી કોઈ વસ્તુ છે, જેમકે તેણે પોતાનો થેલો આગળ મૂકેલો હતો જેની ઉપર તસ્વીર બનેલી હતી તો આ પ્રમાણે નમાઝ અદા થઈ જશે કે નહિ? કે પછી તેને દોહરાવવી પડશે.

જવાબઃ–(૧) પોતાની સામે થેલા ઉપર સજીવની તસ્વીર હોય, એવી રીતે નમાઝ પઢવી મકરૂહ છે પરંતુ નમાઝ કરાહત સાથે થઈ જશે, દોહરાવવી ઝરૂરી નથી.                           (શામી – ૧/ ૪૩પ, ૩૦૭)

Log in or Register to save this content for later.