Chapter : નિકાહ
(Page : 321)
સવાલ :–(ર) અવરતને પગમાં પહેરવા માટેની જાંજરી કોની કહેવાય? હું છોકરીનો સસરો છું, પણ જુદા રહેવાથી હયાત અવરતના પગમાં પહેરવા માટે જે ઝાંઝર આપેલ તે લઈ લઉ તો ગુનેહગાર ખરો?
જવાબ :–(ર) છોકરા અથવા તેના મા – બાપ તરફથી જે ઘરેણાં અવરતને આપવામાં આવે છે, તે જો મહેર તરીકે ન હોય તો ફકત વાપરવા અને પહેરવા માટે જ આપવામાં આવે છે, માલિકી પેટે આપવામાં નથી આવતા, માટે જો છોકરાના બાપે આપ્યા છે તો તે જણશો તેમની માલિકીની છે. માટે ઝાંઝર તે પરત લઈ શકે છે, કોઈ ગુનોહ નહીં થાય.
(શામી –૪/પર૦,ર/૩૬૩, ઈ.મુફતી – ૭૯ ભા. ૭,૮)
Log in or Register to save this content for later.