Chapter : નમાઝ
(Page : 474)
સવાલ : મારી ઓરત માથે અંબોડો વાળે છે (હિન્દુ માફક) પછી ઓઢણી ઓઢે છે, શું આવુ કરવાથી નમાઝ અદા થશે ?
જવાબ : માથે અંબોડો વાળીને નમાઝ પઢવી મકરૂહ છે અને અમુક આલિમો તો નાજાઈઝ અને મકરૂહે તહરીમી કહે છે, કારણ કે હઝરત નબીએ કરીમ (સલ.)એ આ પ્રમાણે માથા ઉપર બાલ ભેગા કરીને નમાઝ પઢવાથી મનાઈ ફરમાવી છે. (શામી, ભાગ–૧/૪૩૧)
Log in or Register to save this content for later.