[૩૧૦] જે જાનવરના અમૂક દાંત તૂટી ગયા હોય

Chapter : કુરબાની

(Page : 383-384)

સવાલઃ– જે જાનવરના અમૂક દાંત પડી ગયા હોય તેની કુરબાનીનો શું હુકમ છે?

જવાબઃ– જે જાનવરના થોડા દાંત પડી ગયા હોય અને વધુ પડતા દાંત બાકી હોય અને બાકી દાંતોથી તે ધાસ ચારો ખાય શકતું હોય તેવા જાનવરની કુરબાની જાઈઝ અને દુરસ્ત છે. અલબત્ત, જો વધુ પ્રમાણમાં દાંત પડી ગયા હોય અને થોડા પ્રમાણમાં બાકી હોય અને તેનાથી ઘાસ ચારો ન ખાય શકતું હોય તો તેવા જાનવરની કુરબાની દુરસ્ત અને જાઈઝ નથી. (શામીઃ–પ)

Log in or Register to save this content for later.