Chapter : નિકાહ
(Page : 282)
સવાલઃ– છોકરો અગર માં – બાપને પૈસા તથા બીજી કોઈ પણ મદદ ન કરવાના કારણે માં – બાપ છોકરાથી તેમજ બીવી – બચ્ચાથી દૂર દૂર રહે અને કોઈ પણ જાતની જાતી મદદ ન કરે, કતએ તઅલ્લુક ઈખ્તિયાર કરે. તો શું શરીઅતની રૂએ તે મઅઝૂર ગણાશે યા ગુનેહગાર? મઅઝૂર છોકરાની અવલાદની જવાબદારી બીવી પછી કોના શિરે હોવી જોઈએ ?
જવાબઃ– કતએ તઅલ્લુક કરવો જાઈઝ નથી અને મઅઝૂર છોકરાના નાબાલિગ છોકરાઓ અને બાલિગ–નાબાલિગ છોકરીઓની જવાબદારી તેઓના બાપના મઅઝૂર હોવાથી દાદાની રહેશે. (શામી :ર/૬૭૩)
Log in or Register to save this content for later.