Chapter : નિકાહ
(Page : 280)
સવાલ :– અત્યારે મરહૂમ મુહંમદ ભાઈની અવલાદ સગીર વયની છે, જેમાં જુનેદ બાલિગ છે, તો પૂછવાનું એ કે અવલાદ જે ભાઈના (કાકાના) ભેગા રહે તો એમનો સંપૂર્ણ ખર્ચ એમની (અવલાદ જુનેદ, તસનીમ, અનીસાની) મિલકતમાંથી ખર્ચ કરી શકે છે ?
જવાબ :– નાબાલિગ અને બાલિગ છોકરા – છોકરીઓના ભરણ પોષણ ખર્ચ અને અન્ય જરૂરી ખર્ચ તેઓની માલિકીના માલ – મિલ્કત માંથી કરી શકાય છે. (શામી – ૬૭૧ ભા.ર)
Log in or Register to save this content for later.