Chapter : કુરબાની
(Page : 375-376)
સવાલ :– અમારી પાસે કુરબાની માટે જે બકરા છે તેમાંથી એક બકરાના કપૂરામાં એક જ ગોળી છે, તેને ખસ્સી કરવા જતાં આ વાતની ખબર પડી, એટલે તેને ખસ્સી કરવાનું મુલતવી રાખ્યું અને તે બકરો બીજા બકરાઓની જેમ બકરીઓ પાછળ દોડે પણ છે, તો કુરબાની કરવી જાઈઝ છે કે નહિ? (પડાયા કમાલભાઈ, મુ. માંગરોળ, જિઃ જૂનાગઢ)
જવાબ :– એક ગોળી (ખુસ્યહ) વાળા બકરાની કુરબાની જાઈઝ છે.(ફતાવા મહમૂદિય્યહ – ૧૪/૩૩૯)
Log in or Register to save this content for later.