Chapter : નિકાહ
(Page : 273)
સવાલઃ– (૬) સમાજના રિવાજને આધિન બાપ છોકરીને તેડી ગયો છે માટે હવે શરીઅત પ્રમાણે હકકોની માંગણી કરવી જાઈઝ નથી એમ કહેવું શું શરીઅત મુજબ સાચુ છે ?
જવાબઃ– (૬) શરીઅતે ઓરતને આપેલા જે હકકોમાં સામાજિક રિવાજનો શરઈ દ્રષ્ટ્રિએ એઅતિબાર નથી તેવા રિવાજના કારણે શરીઅત પ્રમાણે પોતાના હકકોની માંગણી કરવી ઓરત માટે ના જાઈઝ નથી.
Log in or Register to save this content for later.