Chapter : નમાઝ
(Page : 469)
સવાલ : મકરૂહ તથા મકરૂહે તહરીમી એટલે શું ?
જવાબ : જે કામની મનાઈ કોઈ દલીલે ઝન્નીથી સાબિત હોય અથવા જે કામથી વાજિબ અથવા સુન્નત છૂટે તેને મકરૂહ કહેવામાં આવે છે. મકરૂહના બે પ્રકાર છે : તહરીમી અને તનઝીહી. તહરીમી અમલની દ્રષ્ટિએ હરામના બરાબર છે. (શામી : ૧/૪ર૯)
Log in or Register to save this content for later.