[૪૪૯] મકરૂહનો મતલબ

Chapter : નમાઝ

(Page : 469)

સવાલ : મકરૂહ તથા મકરૂહે તહરીમી એટલે શું ?

જવાબ : જે કામની મનાઈ કોઈ દલીલે ઝન્નીથી સાબિત હોય અથવા જે કામથી વાજિબ અથવા સુન્નત છૂટે તેને મકરૂહ કહેવામાં આવે છે. મકરૂહના બે પ્રકાર છે : તહરીમી અને તનઝીહી. તહરીમી અમલની દ્રષ્ટિએ હરામના બરાબર છે.                           (શામી : ૧/૪ર૯)

Log in or Register to save this content for later.