Chapter : નમાઝ
(Page : 468)
સવાલ : ઝઈફી (કમઝોરી) અને બીમારીના કારણે હાથ–પગ દુખવાથી ઈમામ અથવા મુક્તદી અને મુનફરિદ સજદામાં હાથ બિછાવી દે; તેનાથી સજદામાં તકલીફનાં લઈ કોણી ઊંચી ન રખાતી હોય તો નમાઝમાં કંઈ વાંધો આવશે ? જવાબ : ઝઈફી (કમઝોરી) અને બીમારીના કારણે સજદાની હાલતમાં હાથ કોણી સુધી જમીન ઉપર મૂકી દેવાથી નમાઝમાં કોઈ કરાહત નહિં આવે ચાહે ઈમામ હોય કે મુક્તદી હોય. હાં, વગર કારણે એ પ્રમાણે હાથ બિછાવી દેવા મકરૂહે તહરીમી છે. (કબીરીઃ૩૪૬,શામીઃ૧/૪૩૩)
Log in or Register to save this content for later.