Chapter : નિકાહ
(Page : 239)
સવાલ :– એક મર્દના નિકાહમાં એક ઓરત છે તે ઓરતે બીજા મર્દ સાથે ખરાબ કામ કરાવ્યું છે તો તે ઓરત પહેલા મર્દના નિકાહમાં રહે છે કે કેમ?
જવાબ :– પારકા માણસના કોઈ નિકાહવાળી ઓરત સાથે બદકારી કરવાથી નિકાહ પર કોઈ અસર નહિ પડે, નિકાહ બાકી રહેશે, સિવાય એ કે બદકારી કરનાર માણસ ઓરતના ખાવિંદનો કોઈ કરીબનો સગો હોય જેમકે બાપ અથવા બેટો. (શામીઃ ર/ર૮૧)
Log in or Register to save this content for later.