Chapter : નિકાહ
(Page : 225)
સવાલઃ– રાત્રે મર્દ ઓરત બન્નેવ સુતા છે. અને બન્નેવની વચમાં નાની માસૂમ ચાર વર્ષની નવાસી પણ સુતી છે, મર્દ ભૂલથી ઊંઘમાં ઓરત સમજી જવાનીના જોશમાં શરમગાહને ચાર વર્ષની નવાસીના ઢીંચણ પર મૂકી, પછી યાદ આવ્યા પછી તરત જ પાછી હટાવી લીધી તો શું તેની ઓરત મર્દ પર હરામ થઈ ગઈ?
જવાબ :– સવાલમાં લખવા મુજબ આટલી નાની ઉમરની બાળકીને શહવત સાથે સ્પર્શવાથી હુરમત લાગુ પડતી નથી કે જે બાળકી શહવત અને કામ વાસનાને પાત્ર નથી. (શામી – ર)
Log in or Register to save this content for later.