Chapter : નમાઝ
(Page : 457)
સવાલ : જો ઈમામ છેલ્લી રકાતમાં હોય અને ઈમામ પહેલો કઅ્દહ સમજી ઊભા થઈ જાય તો મુકતદી કઈ રીતે લુકમો આપે, અસ્સલામુ અલયકુમ કહી લુકમો આપે કે અલ્લાહુ અકબર કહી લુકમો આપે ?
જવાબ : એવી સૂરતમાં મુકતદીએ ‘સુબ્હાનલ્લાહ પઢી ઈમામને ખબરદાર કરવાનો હુકમ હદીસ શરીફથી સાબિત છે. (‘શામી ૧/૪ર૮)
Log in or Register to save this content for later.