Chapter : કુરબાની
(Page : 310-311)
સવાલઃ– એક માણસ પાસે બે માળનું મકાન છે. ઉપરનો માળ ભાડે આપેલો છે. તો તેવા માણસ ઉપર કુરબાની વાજિબ થશે કે નહિ ?
જવાબઃ– જે ઘરમાં રહે છે તે ઘરનો ભાડે આપેલો માળ નિસાબમાં નહિ ગણાય. માટે જો એ માળ સિવાય બીજો કોઈ નિસાબપાત્ર વધારાની માલ મિલ્કત નથી, તો એવા માણસ ઉપર કુરબાની વાજિબ નહિ થાય. (શામી–ર/૬પ)
Log in or Register to save this content for later.