Chapter : નિકાહ
(Page : 183)
સવાલઃ– એક ઓરતની શાદી થયા પછી ૧પ વર્ષે બીમારીમાં શોહરનો ઈન્તેકાલ થઈ ગયો અને ઈદ્દત પણ પૂરી થઈ ચૂકી છે, હવે તે ઓરત તેના શોહરની બહેનના છોકરા સાથે નિકાહ કરવાની ખ્વાહિશ રાખે છે, (એટલે નણંદના છોકરા સાથે) તો શું મજકૂર ઓરત માટે આ રિશ્તો હલાલ થઈ શકે?
જવાબઃ– વિધવા મામી માટે નણંદના છોકરા એટલે કે મૃત પતિના ભાણેજ સાથે નિકાહ પઢવા હલાલ છે. (શામી ભા.ર)
Log in or Register to save this content for later.