Chapter : નિકાહ
(Page : 181)
સવાલઃ– હું પોતે હાફિઝ ઈરફાન મુહંમદ પટેલ મારે મારી વાલિદાના સગા ફોઈ છે તેમના હસબન્ડ ગુજરી ગયા છે, તે આ સાલ હજમાં જાય છે, તો હું તેમની સાથે હજમાં મહરમ તરીકે જઈ શકું કે નહિ ?
જવાબઃ– તમો તમારી વાલિદહની સગી ફોઈના મહરમ છો, માટે તેમની સાથે મહરમ તરીકે જઈ શકો છો અને તેઓ તમારી સાથે હજ પઢી શકે છે . (શામી : મુહર્રમાત ભા. ર / ઈલ્મુલ ફિકહ ભા.૬/૩૮)
Log in or Register to save this content for later.