[૯ર] પતિના હિંદુ થઈ જવાથી નિકાહનું ખતમ થઈ જવું

Chapter : નિકાહ

(Page : 134-135)

સવાલઃ–  એક શખ્સકી બેટીકી શાદી નવમુસ્લિમ સે હુઈ થી બાદમે કુછ ગુનાહ કરને કે સબબસે માં–બાપ બેટી કો વાપસ લે ગયે, એક સાલસે બેટી ઘર બેઠી હે, અબ ઉસ્કા શોહર ચાર મહીનેસે હિન્દુ બન ગયા, ઈસ્લામ સે ફિર ગયા, તો તલાક લેને કી જરૂરત રહેગી યા નહિ ? તલાક લિયે બગૈર અગર બેટીકી શાદી દૂસરી જગહ કર દે તો જાઈઝ હે યા ના જાઈઝ ? યા તલાક ન દે તો કયા કિયા જાએ ?

જવાબ :– શોહરના હિંદુ બની જવાથી મજકૂર છોકરીના નિકાહ આપો આપ તૂટી ગયા છે અને તેના હિંદુ શોહરના નિકાહમાંથી તે છૂટી ગઈ છે, એટલે તલાક લેવાની જરૂર નથી, જો શોહરના હિંદુ થઈ ગયા બાદ ઓરતની ઈદ્દત પૂરી થઈ ગઈ હોય, એટલે ત્રણ માસિક આવી ગયા હોય તો તે છોકરીની બીજી શાદી કરવી જાઈઝ છે અને જો શોહરના હિંદુ થયા બાદ હજુ છોકરીની ઈદ્દત પૂરી ન થઈ હોય તો હાલ બીજા નિકાહ જાઈઝ નથી, બલ્કે ઈદ્દત પૂરી થયા બાદ જાઈઝ થશે.

(શામી ભા– ર/૩૯ર)

Log in or Register to save this content for later.