Chapter : નિકાહ
(Page : 116)
સવાલ :– (૧) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢવું કેવું છે?
જવાબ :– (૧) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢવું ઝરૂરી કે સુન્નત નથી, અલબત્ત ઉભા રહીને પઢવું પણ જાઈઝ છે. (ફ.રહીમિય્યહ–ર/૩૭પ)
સવાલ :– (ર) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢવું અફઝલ છે કે બેસીને પઢવું અફઝલ છે?
જવાબ :– (ર) લોકોમાં નિકાહ જાહેર થાય એ હેતુથી ખુત્બહ ઉભા રહીને પઢવો અફઝલ છે. (ફ.મહમૂદિય્યહ–૧૧/૧પર)
સવાલ :– (૩) શું હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢતા હતા?
જવાબ :– (૩) એ બાબત કોઈ હદીષથી સાબિત નથી.
Log in or Register to save this content for later.