[૧૯પ] સમયથી પેહલાં હલક કરાવવું

Chapter : હજ

(Page : 254)

સવાલઃ– શેઠે મુઝદલિફહમાં કહયું કે તમે રમી કરો, બાલ મૂંડાવો, એહરામ ખોલી નાખો અને મેં પણ આજ પ્રમાણે કર્યું કારણ કે હું એમનો મુલાઝિમ છું, મને ખબર હતી કે આ મારી ગલતી છે પણ એમના માતહત હોવાથી હું કંઈ બોલી ના શકયો.

જવાબઃ– શેઠના કહેવાથી મજકૂર ભૂલો કરી હોય તો પણ તે ભૂલોના ઉપર દમો આપવા જ પડશે  શેઠનો હુકમ ઉઝર નહિ ગણાય.

Log in or Register to save this content for later.