[૬ર] પી.સી.ઓ. માટે ભરેલી રકમ પર ઝકાત

Chapter : ઝકાત

(Page : 100)

સવાલ :– મે લોકલ પી.સી.ઓ. ફોન ધંધા માટે લીધો છે, રૂા ૮૦૦૦/– ભર્યા છે. તો શું તેના ઉપર ઝકાત લાગુ પડશે?

જવાબ :– ધંધા માટે લીધેલા ફોનની રકમ ઉપર પણ ઝકાત લાગુ નહિ પડે અને તેની કિંમત નિસાબમાં નહિ ગણાય.

Log in or Register to save this content for later.