Chapter : હજ
(Page : 251)
સવાલઃ– તવાફે ઝિયારત ૧૪મી ઝુલહજનો કર્યો, તવાફે ઝિયારત વખત પર કરવા માટે હું શેઠ પાસે ઈજાજત લેવાનો હતો, પરંતુ મારા પેટમાં સખત દર્દ હોવાથી હું શેઠ પાસેથી ઈજાજત ના લઈ શકયો એટલે ૧૪મી ઝુલહજના તવાફે ઝિયારત કર્યો.
જવાબઃ– તવાફે ઝિયારત તેના નિર્ધારીત સમયથી મોડો કરવા બદલ પણ એક દમ આપવો પડશે. (શામી –ર)
Log in or Register to save this content for later.