Chapter : નવાફિલ
(Page : 83)
સવાલ :– દિવસ અથવા રાત્રે એકલો અથવા જમાઅતથી કોઈ સુન્નત અથવા નફલ નમાઝ પઢનાર જહરી કિરાઅત પઢી શકે કે નહિ?
જવાબ :– સુન્નત અને નફલ નમાઝ રાત્રે પઢનાર પોતાની નમાઝમાં જહરી કિરાઅત પઢી શકે છે અને દિવસે પઢનાર માટે જહરી કિરાઅત પઢવી જાઇઝ નથીં. (શામી – ૧/૩પ૮)
Log in or Register to save this content for later.