[૩૪૦] નસબંધી કરાવનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 371)

સવાલ :– જે માણસ પોતાની ઓરતની નસબંધી કરાવે તેની પાછળ નમાઝ થશે?

જવાબ :– જો કોઈ શરીઅત માન્ય કારણ વિના માત્ર સગવડીઆ જીવન–નિર્વાહ માટે નસબંધી કરાવી હોય તો તેઓ જયાં સુધી તવબહ ન કરે ત્યાં સુધી તેઓની ઈમામત મકરૂહ ગણાશે અને તવબહ માટે નસબંધીના હંગામી ઉપાયને ખતમ કરવો જરૂરી છે અને કોઈ શરીઅત માન્ય કારણથી હોય તો ઈમામત મકરૂહ નથી. (શામી ભાગ :૧)

Log in or Register to save this content for later.