[૩૩૯] ઈમામ માટે નમાઝની નિય્યત

Chapter : નમાઝ

(Page : 370)

સવાલ :– જયારે ઈમામત કરવાની હોય ત્યારે ઈમામે નમાઝ  પહેલાં શું નિય્યત કરવાની હોય છે ?

જવાબ :– ઈમામ ઈમામતની નિય્યત આ પ્રમાણે કરે કે હું ફલાણી ફર્ઝ નમાઝ મારી પાછળ નમાઝ પઢનારાઓનો ઈમામ બનીને પઢું છું, એથી વિશેષ બીજી કોઈ નિય્યત કરવાની હોતી નથી. (શામી :૧/ર૮૪)

Log in or Register to save this content for later.