Chapter : નવાફિલ
(Page : 79-80)
સવાલ :– અસર કે ઈશાની પ્રથમ ચાર રકઅત સુન્નતે ગેર મુઅક્કદહ અગર સમયના અભાવના કારણે બે બે રકઅતની નિય્યતે અદા થઈ જશે.
જવાબ :– સમયના અભાવે બે રકઅત પણ પઢી શકાય છે. (શામી – ૧ /૪પ૩)
Log in or Register to save this content for later.