[૩૮] અસર, ઈશાથી પહેલાં બે રકઅત સુન્નત પઢવી

Chapter : નવાફિલ

(Page : 79-80)

સવાલ :– અસર કે ઈશાની પ્રથમ ચાર રકઅત સુન્નતે ગેર મુઅક્‌કદહ અગર સમયના અભાવના કારણે બે બે રકઅતની નિય્યતે અદા થઈ જશે.

જવાબ :– સમયના અભાવે બે રકઅત પણ પઢી શકાય છે. (શામી – ૧ /૪પ૩)

Log in or Register to save this content for later.