[૩૩૬] ઘરમાં ટી.વી. રાખનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 368)

સવાલ :– મહોલ્લાની મસ્જિદમાં જે ઈમામ સાહેબ નમાઝ પઢાવે છે એમના ઘરે ટી.વી. છે. એમના પાછળ નમાઝ પઢી શકાય? અને પઢેલી નમાઝ થઈ જશે? ટી.વી. રાખનાર ઈમામને નમાઝ માટે રાખી શકાય? કોઈ મુસલ્લીના ઘરે ટી.વી હોય અને નમાઝ પઢાવે તો નમાજ તેમની પાછળ નમાઝ પઢી શકાય?

જવાબ :– જો ઈમામ સાહેબ ટી.વી. ઉપર નાજાઈઝ દ્રશ્યો જોવાના આદી બની ગયા હોય તો તેઓની ઈમામત મકરૂહે તહરીમી છે અને પોતે ન જોતા હોય પરંતુ તેઓના ખરીદેલા ટી.વી. ઉપર તેઓના ઘરના માણસો નાજાઈઝ દ્રશ્યો જોતા હોય તો પણ ઈમામત મકરૂહે તહરીમી છે. (શામી : ૧)અ

Log in or Register to save this content for later.