Chapter : નમાઝ
(Page : 361)
સવાલ :– સારા અખ્લાકી ઈમામની મૌજૂદગીમાં લહને જલી–ખફીથી પઢતા ઈમામની પાછળ નમાઝ થશે ? અને સારા ઈમામને ખોટી કનડગત કરી કાઢવો યોગ્ય છે ?
જવાબ :– સહીહ પઢનારને ઈમામ બનાવવો જોઈએ. કુર્આન શરીફ સહીહ પઢનારની મૌજૂદગીમાં ગલત પઢનારને ઈમામ બનાવવો મકરૂહે તહરીમી છે. એવા ઈમામ પાછળ નમાઝ તો થઈ જશે, પરંતુ કરાહતથી ખાલી નથી અને એહતિયાતની રૂએ જરૂરી છે કે કુર્આન ગલત પઢનારને ઈમામ ન બનાવવામાં આવે. (શામી–૧/૩૯૧, ઈમ. ફતાવા–૧/૪૦૭)અ
Log in or Register to save this content for later.