[૧૪૯] ઔરતની હજ્જે બદલ અજનબી માણસ કરી શકે છે

Chapter : હજ

(Page : 208)

સવાલ :– અમારી બહેનની વફાત આજથી દસ વર્ષ પહેલાં થઈ હતી. અમો તેમની હજ્જે બદલ પઢાવવાની ઈચ્છા ધરાવીએ છીએ, સંજોગોવસાત અમે એમની હજ્જે બદલ માટે હાલ જઈ શકીએ એમ નથી. જેથી અમારા કોઈ રિશ્તેદાર અથવા બીજી કોઈ વ્યકિતને મરહૂમા બહેનની હજ્જે બદલ માટે મોકલી શકીએ કે નહિ?

વાબ :– જે માણસે પોતાની ફર્ઝ હજ પઢી લીધી હોય અને હજ તથા હજ્જે બદલના મસાઈલથી વાકિફ હોય એવી કોઈ પણ વ્યકિતને બહેનની હજ્જે બદલ માટે મોકલવી વિના કરાહતે જાઈઝ છે. (શામી–ર)

Log in or Register to save this content for later.