Chapter : હજ
(Page : 207)
સવાલ :–મારા માતાજી ગુજરી ગયા છે મારી દિલી ખ્વાહીશ છે કે હું તેઓની હજ્જે બદલ કરાવું તો શું ઔરતની હજ્જે બદલ માટે ઔરત જ હોવી જોઈએ યા મર્દ માણસ પણ જઈ શકે છે ?
જવાબ :– ઔરત તરફથી હજ્જે બદલ માટે મર્દ પણ જઈ શકે છે ઔરતનું હોવું જરૂરી નથી બલ્કે ઔરતની હજ્જે બદલ માટે મર્દને મોકલવો અફઝલ છે. (શામી ર/ર૪૧ ઝુ.મનાસિક ર/૧૪૬)
Log in or Register to save this content for later.