[૩૧૭] દેવાદારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 356)

સવાલ :– કોઈ મસ્જિદના ઈમામ હઝારો રેન્કનું દેવું કરે છે, પછી ભરી શકતા નથી તો તેમની પાછળ નમાઝ પઢી શકાય ?

જવાબ :– જો દેવું લેતી વખતે અથવા દેવું કરતી વખતે ઈમામની નિય્યત દેવું અદા કરી દેવાની છે, ખોટું કરવાની નિય્યત નથી તો તેવા દેવાદાર ઈમામ પાછળ વિના કરાહતે નમાઝ જાઈઝ છે અને જો દેવું કરતી વખતે પોતાને દેવું ભરપાઈ કરવાની શક્તિ પ્રાપ્ત થાય તો પણ દેવું અદા કરવાની નિય્યત ન હોય. ખોટું કરવાની નિય્યત હોય તો એવા ઈમામ પાછળ નમાઝ મકરૂહ છે.                     (શામી : ર/૧૪૦, આલમગીરી : પ/૩૬૬)

Log in or Register to save this content for later.